શનિવાર, 12 ઑક્ટોબર, 2013

ઈશ્વરને પોતાનાથી અન્ય ગણવા કરતાં અંદર "હું "તરીકે
પ્રકાશતો આત્મા ગણવો ઉત્તમ છે .
સત્તા અને ચૈતન્યરૂપ આપને અવગણીને ઈશ્વરને શોધવા એ
હાથમાં દીવો લઈને અંધકારને  શોધવા બરાબર છે .  આપને
સત્તા અને ચૈતન્યરૂપ જણાવવા આપ વિભિન્ન ધર્મોમાં વિવિધ
નામરૂપે પ્રગટ થાઓ છો .તે છતાં પણ મનુષ્યો આપને ન જાણે
તો તેઓ ખરેખર સૂર્યને ન જાણનાર આંધરા જેવા છે આપ મારા
એક અને અદ્વિતય આત્મારૂપે પ્રકાશતાં રહો .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો