સુવિચાર




શ્રધ્ધા સબકા મૂલ, હૈ બિન શ્રધ્ધા સબ ધૂળ હૈ ..હે મન ! યાદ રાખ ઈશ્વર છે,અને તે આનંદથી ઓળખાય છે


શુક્રવાર, 20 ફેબ્રુઆરી, 2015

નિખાલસ મન નો નિખાર અલગ હોય છે,
દોસ્તી અને દુનિયા નો વહેવાર અલગ હોય છે.
આંખો તો હોય સહુની સરખી,
બસ જોવાનો અંદાજ જરાક અલગ હોય છે.

-અજ્ઞાત

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો