સુવિચાર




શ્રધ્ધા સબકા મૂલ, હૈ બિન શ્રધ્ધા સબ ધૂળ હૈ ..હે મન ! યાદ રાખ ઈશ્વર છે,અને તે આનંદથી ઓળખાય છે


ગુરુવાર, 29 જાન્યુઆરી, 2015

શ્રી રમણ મહર્ષિની કૃતિઓનું સંચયન

ભલે કોઈ મનુષ્ય જગતને તુચ્છ ગણતો હોય અને બધા પવિત્ર 
ધર્મગ્રંથો એને કંઠસ્થ ,પણ જો એ પ્રસંશાની  લાલસારૂપ  ગણિકાના 
વશમાં રહેતો હોય ,તો બંધનમાંથી છુટકારો એના માટે કઠણ છે .
જે ભાગ્યથી સંતુષ્ટ છે ,દ્વેષરહિત છે અને ચડતી-પડતીમાં સંતુલિત 
રહે છે,એ કર્મથી બંધાતો નથી 
- શ્રી રમણ મહર્ષિની કૃતિઓનું સંચયન

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો