મંગળવાર, 13 જાન્યુઆરી, 2015

માયાનું સ્વરૂપ

માયાનું સ્વરૂપ
જે સદા અસ્તિત્વ ધરાવે છે.અને જે સર્વરૂપ છે તેને અસ્તિત્વ રહિત
માનવા પ્રેરે અને જેનું સ્વતંત્ર રૂપે કોઈ જ અસ્તિત્વ નથી તેને અસ્તિત્વમાન
માનવા પ્રેરે એનું જ નામ માયા 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો