શનિવાર, 20 એપ્રિલ, 2013

મનને નિશ્ચલ બનાવવું સાચી મુક્તિ છે . અને
સિધ્ધિઓ મનની ક્રિયા વિના મેળવી શકાતી નથી
તેથી આવી સિદ્ધિઓ પાછળ પડેલા મનુષ્યો મુક્તિની
શાંતિના આનંદસાગરમાં શી રીતે પ્રવેશી શકે ,જે
વસ્તુત: મનની બધી ચંચળતાનો અંત છે ?

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો