શનિવાર, 20 એપ્રિલ, 2013

* "તે " અને "તું ", "હું " માં પ્રતિષ્ઠિત છે .
    પરંતુ "હું" ના સ્વરૂપની તપાસ કરવામાં
     આવે અને "હું"ના મૂળના જ્ઞાનથી અહંકાર
    નષ્ટ થાય ત્યારે "તે "અને "તું"પણ નષ્ટ થઇ
    જાય છે .ત્યાર પછી ( 'હું ,તે ,તે રહિત ')જે
     કેવળ એક પ્રકાશે છે .તે સાચો આત્મા છે .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો