બુધવાર, 17 એપ્રિલ, 2013

 બધા જીવો દુ:ખરહિત અખંડ સુખની ઈચ્છા રાખે છે
બધામાં પોતાના આત્મા માટે પ્રેમ જોવા મળે છે અને
પ્રેમનું કારણ ફક્ત સુખ છે,તેથી એવું સુખ મેળવવા માટે
મનુષ્યે પોતાના આત્માને જાણવો જોઈએ,જેને ગાઢ નિદ્રાની
મન વગરની અવસ્થામાં પોતાના સ્વરૂપ તરીકે દરેક અનુભવે છે
એ માટે "હું કોણ છું ?"એવી શોધરૂપ જ્ઞાનમાર્ગ મુખ્ય સાધન છે .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો