સુવિચાર




શ્રધ્ધા સબકા મૂલ, હૈ બિન શ્રધ્ધા સબ ધૂળ હૈ ..હે મન ! યાદ રાખ ઈશ્વર છે,અને તે આનંદથી ઓળખાય છે


મંગળવાર, 12 નવેમ્બર, 2013

જયારે ચૈતન્યરૂપ વૃક્ષમાં દ્રશ્યના અનુસંધાનરૂપ જળ
સિંચાય છે ,ત્યારે ચૈતન્યરૂપ વસંતની સ્વાભાવિક
શોભારૂપ માયા આકાશમાં પ્રફુલ્લિત થનારી કાળ આદિ
નામવાળી પોતાની મંજરીને વિસ્તારે છે .

                         -શ્રી યોગવાશિષ્ઠ મહારામાયણ

આપણી આગળ જે કંઈ દ્રશ્ય જોવામાં આવે છે ,તે
સઘળું અજર ,અમર અને અવ્યય પરબ્રહ્મ જ છે ,
આ સઘળું દ્રશ્ય પ્રપંચપૂર્ણ અને શાંત એવા પરબ્રહ્મ
પૂર્ણરૂપે જ પ્રસરે છે .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો