* દુઃસહ અને સંસારના ઝેરના આવેશથી થયેલો
વિષૂચિકાનો રોગ પવિત્ર આત્મબોધરૂપી
ગારૂડીમંત્રથી જ શાંત થાય છે .
* શમ , વિચાર , સંતોષ અને સાધુઓનો સમાગમ
એ ચાર મોક્ષના દ્વારમાં દ્વારપાળ કહેવાય છે .એ
ચારમાંથી એક કે બેનું પણ યત્નપૂર્વક સેવન કરવું
જોઈએ કારણ કે તેઓ મોક્ષરૂપી રાજમહેલનું
બારણું ઉઘાડી દે છે .
* જે માણસો અવિવેકી તથા દુઃસંગમાં રુચિવાળા
હોય તેમનાથી હમેશાં દૂર રહેવું જોઈએ .
* સંસારમાં પુરુષ જ્યારે મોક્ષનો ઉપાય વિચારવામાં
પ્રવુતિ કરે છે ત્યારે તે પુરુષ મોક્ષનો અધિકારી કહેવાય .
** પરમાત્માનું સ્વરૂપ **
* જીવતાં છતાં દ્રશ્યનો અને મનનો ત્યાગ કરી દેતાં
મનની સ્વરૂપની જે પર અને શાંત સ્થિતિ રહે છે;તે
પરમાત્માનું સ્વરૂપ છે .
*બુદ્ધિની વૃત્તિના ,પદાર્થોના સ્ફુરણના ,પદાર્થોના તથા
અજ્ઞાનના સાક્ષીરૂપ અને આદિ- અંત વગરનું જે જ્ઞાન
છે ,તે પરમાત્માનું સ્વરૂપ છે .
*પ્રમાતા,પ્રમાણ અને પ્રમેય એ ત્રણે જેમાં ઉદય પામે છે ,
અને જેમાં અસ્ત પામે છે ,તે પરમ દુર્લભ તે પરમાત્માનું
સ્વરૂપ છે .
વિષૂચિકાનો રોગ પવિત્ર આત્મબોધરૂપી
ગારૂડીમંત્રથી જ શાંત થાય છે .
* શમ , વિચાર , સંતોષ અને સાધુઓનો સમાગમ
એ ચાર મોક્ષના દ્વારમાં દ્વારપાળ કહેવાય છે .એ
ચારમાંથી એક કે બેનું પણ યત્નપૂર્વક સેવન કરવું
જોઈએ કારણ કે તેઓ મોક્ષરૂપી રાજમહેલનું
બારણું ઉઘાડી દે છે .
* જે માણસો અવિવેકી તથા દુઃસંગમાં રુચિવાળા
હોય તેમનાથી હમેશાં દૂર રહેવું જોઈએ .
* સંસારમાં પુરુષ જ્યારે મોક્ષનો ઉપાય વિચારવામાં
પ્રવુતિ કરે છે ત્યારે તે પુરુષ મોક્ષનો અધિકારી કહેવાય .
** પરમાત્માનું સ્વરૂપ **
* જીવતાં છતાં દ્રશ્યનો અને મનનો ત્યાગ કરી દેતાં
મનની સ્વરૂપની જે પર અને શાંત સ્થિતિ રહે છે;તે
પરમાત્માનું સ્વરૂપ છે .
*બુદ્ધિની વૃત્તિના ,પદાર્થોના સ્ફુરણના ,પદાર્થોના તથા
અજ્ઞાનના સાક્ષીરૂપ અને આદિ- અંત વગરનું જે જ્ઞાન
છે ,તે પરમાત્માનું સ્વરૂપ છે .
*પ્રમાતા,પ્રમાણ અને પ્રમેય એ ત્રણે જેમાં ઉદય પામે છે ,
અને જેમાં અસ્ત પામે છે ,તે પરમ દુર્લભ તે પરમાત્માનું
સ્વરૂપ છે .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો