* સાચા શિક્ષણનો અર્થ એ છે કે ઈશ્વરની આંખોથી બધી
વસ્તુઓ જોતા શીખવું.
* બીજાઓનો દોષ ન કાઢવો એ બીજાઓને જેટલો નથી બચાવતો
તેટલો જ આપણને બચાવે છે.
* જે પોતે જ પોતાની જાતને ઉપદેશ આપે છે તે જ ઉન્નતિ કરી શકે છે.
* દુન્યવી વસ્તુઓમાં સુખની ખોજ વ્યર્થ છે,
આનંદનો ખજાનો તમારી અંદર છે.
* દેખાવનો પ્રેમ, જૂઠી ભાવના અને કુત્રિમ ભાવુકતા એ બધા
ઈશ્વરના અપમાનનાં સાધનો છે.
* આસક્તિ રૂપી રાક્ષસનો નાશ કર્યો એટલે ઇચ્છિત વસ્તુઓ
તમારી પૂજા કરવા માંડશે.
- સ્વામી રામતીર્થ
વસ્તુઓ જોતા શીખવું.
* બીજાઓનો દોષ ન કાઢવો એ બીજાઓને જેટલો નથી બચાવતો
તેટલો જ આપણને બચાવે છે.
* જે પોતે જ પોતાની જાતને ઉપદેશ આપે છે તે જ ઉન્નતિ કરી શકે છે.
* દુન્યવી વસ્તુઓમાં સુખની ખોજ વ્યર્થ છે,
આનંદનો ખજાનો તમારી અંદર છે.
* દેખાવનો પ્રેમ, જૂઠી ભાવના અને કુત્રિમ ભાવુકતા એ બધા
ઈશ્વરના અપમાનનાં સાધનો છે.
* આસક્તિ રૂપી રાક્ષસનો નાશ કર્યો એટલે ઇચ્છિત વસ્તુઓ
તમારી પૂજા કરવા માંડશે.
- સ્વામી રામતીર્થ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો