ભલે કોઈ મનુષ્ય જગતને તુચ્છ ગણતો હોય અને બધા પવિત્ર
ધર્મગ્રંથો એને કંઠસ્થ ,પણ જો એ પ્રસંશાની લાલસારૂપ ગણિકાના
વશમાં રહેતો હોય ,તો બંધનમાંથી છુટકારો એના માટે કઠણ છે .
જે ભાગ્યથી સંતુષ્ટ છે ,દ્વેષરહિત છે અને ચડતી-પડતીમાં સંતુલિત
રહે છે,એ કર્મથી બંધાતો નથી
- શ્રી રમણ મહર્ષિની કૃતિઓનું સંચયન
ધર્મગ્રંથો એને કંઠસ્થ ,પણ જો એ પ્રસંશાની લાલસારૂપ ગણિકાના
વશમાં રહેતો હોય ,તો બંધનમાંથી છુટકારો એના માટે કઠણ છે .
જે ભાગ્યથી સંતુષ્ટ છે ,દ્વેષરહિત છે અને ચડતી-પડતીમાં સંતુલિત
રહે છે,એ કર્મથી બંધાતો નથી
- શ્રી રમણ મહર્ષિની કૃતિઓનું સંચયન
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો