ડરો છો કેમ બદલાવથી ?
સુખદુખના આવજાવથી ?
આવશે સમય પણ તમારો,
બદલી નાંખોને પ્રભાવથી.
લડશો તો જીતશો જીવન,
નહીં ગભારાશો અભાવથી.
લડવૈયાની નિશાની છે તે,
બીવો છો શું આ ઘાવથી,
રચી દુનિયા પ્રભુએ પ્રેમથી,
ને સજાવી છે ધૂપછાંવથી.
~અખ્તર ખત્રી
સુખદુખના આવજાવથી ?
આવશે સમય પણ તમારો,
બદલી નાંખોને પ્રભાવથી.
લડશો તો જીતશો જીવન,
નહીં ગભારાશો અભાવથી.
લડવૈયાની નિશાની છે તે,
બીવો છો શું આ ઘાવથી,
રચી દુનિયા પ્રભુએ પ્રેમથી,
ને સજાવી છે ધૂપછાંવથી.
~અખ્તર ખત્રી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો