* દુઃસહ અને સંસારના ઝેરના આવેશથી થયેલો
વિષૂચિકાનો રોગ પવિત્ર આત્મબોધરૂપી
ગારૂડીમંત્રથી જ શાંત થાય છે .
* શમ , વિચાર , સંતોષ અને સાધુઓનો સમાગમ
એ ચાર મોક્ષના દ્વારમાં દ્વારપાળ કહેવાય છે .એ
ચારમાંથી એક કે બેનું પણ યત્નપૂર્વક સેવન કરવું
જોઈએ કારણ કે તેઓ મોક્ષરૂપી રાજમહેલનું
બારણું ઉઘાડી દે છે .
* જે માણસો અવિવેકી તથા દુઃસંગમાં રુચિવાળા
હોય તેમનાથી હમેશાં દૂર રહેવું જોઈએ .
* સંસારમાં પુરુષ જ્યારે મોક્ષનો ઉપાય વિચારવામાં
પ્રવુતિ કરે છે ત્યારે તે પુરુષ મોક્ષનો અધિકારી કહેવાય .
વિષૂચિકાનો રોગ પવિત્ર આત્મબોધરૂપી
ગારૂડીમંત્રથી જ શાંત થાય છે .
* શમ , વિચાર , સંતોષ અને સાધુઓનો સમાગમ
એ ચાર મોક્ષના દ્વારમાં દ્વારપાળ કહેવાય છે .એ
ચારમાંથી એક કે બેનું પણ યત્નપૂર્વક સેવન કરવું
જોઈએ કારણ કે તેઓ મોક્ષરૂપી રાજમહેલનું
બારણું ઉઘાડી દે છે .
* જે માણસો અવિવેકી તથા દુઃસંગમાં રુચિવાળા
હોય તેમનાથી હમેશાં દૂર રહેવું જોઈએ .
* સંસારમાં પુરુષ જ્યારે મોક્ષનો ઉપાય વિચારવામાં
પ્રવુતિ કરે છે ત્યારે તે પુરુષ મોક્ષનો અધિકારી કહેવાય .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો