* હૃદયકમળમાં " હું " એમ પ્રકાશતું ચૈતન્ય શુદ્ધ અને નિષ્પંદ છે .
એમાંથી ઉત્પન્ન થતા અહંકારનો નાશ કરીને એ ચૈતન્ય સ્વયં
મનુષ્યને મુક્તિનો આનંદ બક્ષે છે .આ વાત નક્કી સત્ય છે ,એવી
ખાત્રી રાખો .
* શ્રુતિઓ જેને અજન્મા ઈશ્વર તરીકે વણર્વે છે,એ સદા નિર્ગુણ,
નિરાકાર આત્મા હું છું એ વાત નિસ્સંદેહ છે .
એમાંથી ઉત્પન્ન થતા અહંકારનો નાશ કરીને એ ચૈતન્ય સ્વયં
મનુષ્યને મુક્તિનો આનંદ બક્ષે છે .આ વાત નક્કી સત્ય છે ,એવી
ખાત્રી રાખો .
* શ્રુતિઓ જેને અજન્મા ઈશ્વર તરીકે વણર્વે છે,એ સદા નિર્ગુણ,
નિરાકાર આત્મા હું છું એ વાત નિસ્સંદેહ છે .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો